Home Blogદિવાળી માં કેવું હશે માર્કેટ?

દિવાળી માં કેવું હશે માર્કેટ?

by samparkgujarati
0 comments 884 views

આજે દિવાળી નો દિવસ એટલે કે શ્રીમદ રામચંદ્રજી નો વનવાસ પૂર્ણ થઈને અયોધ્યા પરત થયેલ એ દિવસ. આજે દરેક જગ્યે ચોપડા પૂજન અને અન્ય ધંધાકીય વસ્તુ નું મુહર્ત કરવામાં આવે. આ દિવસે શેર બજાર માં પણ સાંજે સ્પેશ્યલ સોદા થાય છે.દર વર્ષ ની જેમ આ વખતે આજે સાંજે ૬:૧૫ થી ૭:૩૦ સુધી નું શુભ મુહર્ત છે જેમાં શેરબજાર ઓપન રહેશે અને ટ્રેડ કરી શકાય.

SGT44

આમ તો દિવાળી ના બજાર બંધ હોય છે પણ ખાસ સાંજના સમયે સવા કલાક નો સમય ઓપન થાય છે અને આ સમયે સોદા કરવામાં આવે છે. એમાં એવું માનવામાં આવે છે કે આ સવા કલાક માં કરેલ સોદા આવનાર આખા નવા વર્ષ ને શુભ મનાવે છે.

SGT45

શું તમે પણ શેરબજાર માં થોડો પણ પોઝિટિવ અભિગમ ધરાવો છો તો આજે સાંજે શુભ મુહર્ત માં આપ પણ સોદા કરો અને આવનાર વર્ષ માટે એક નવી શરૂઆત કરો.

You may also like