રણવીરે કબુલ્યું કે રાક્ષસ ફિલ્મ નું શૂટ સ્ટોપ કર્યું

લાંબા સમય થી ચર્ચા નો વિષય બનેલ ફિલ્મ કે જેને લઈને રણવીર સિંહ ના ફેન્સ પણ ખુબ ઉત્સાહિત હતા પણ તેમાં છેલ્લા ઘણા સમય થી એક વળાંક આવી રહેલ અને અફવા ચાલી રહેલ કે આ ફિલ્મ ના સેટ પર અમુક બાબતો ને લઈને ફિલ્મ ને અટકાવી છે અને આ ફિલ્મ હવે નહીં બને પણ ફિલ્મ ના કાસ્ટ અને મેકર્સ ચૂપ હતા.

આજે રણવીર સિંહ પોતે આ વાત ને સમર્થન આપી ને કહે છે કે આ ફિલ્મ હવે નહીં બને. આની સાથે સાથે ફિલ્મ પ્રોડ્યૂસર અને પ્રોડક્શન હાઉસે પણ સત્તાવાર જાહેરાત કરી છે

ઉલ્લેખનીય છે કે રણવીર સિંહે હૈદરાબાદ માં ૩-૪ દિવસ શૂટ પણ કર્યું અને પછી એક ખુશ મૂડ માં એ  મુંબઈ આવ્યો અને અહીં આવીને રણવીર ની ટીમે કહ્યું કે તે આ ફિલ્મ છોડી રહ્યો છે આને લઈને પ્રશાંત વર્મા પણ નારાજ છે અને તેમણે જણાવ્યું કે સાઉથ માં આ રીતે કામ નહીં થતું

સાચું કારણ હજી પણ જાહેર નહિ કરાયું કે રણવીરે આ ફિલ્મ કેમ છોડી પણ આવનાર સમય માં આની પણ જાણ થશે વધુ માહિતી માટે જોડાયેલ રહો સંપર્ક ગુજરાતી સાથે.

Related posts

શ્રીલેખા મિત્રા ને ફિલ્મમાં રોલ આપવા માટે ઘરે બોલાવી અને પછી …..

મોહનલાલ નું રાજીનામુ

કિંજલ દવે એ અંબાણી પરિવાર માં ધૂમ મચાઈ