Blog

અમદાવાદ ખાતે યોજાયો મિશન રાણીગંજ નો સ્પેશ્યલ શૉ

તાજેતર માં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ મિશન રાણીગંજ એક ૧૯૮૯ ની સત્યઘટના આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ ના દિગ્દર્શક ટીનુ સુરેશ દેસાઈ…

Read more

બાર બીજ ના ધણી ની સૌથી મોટી બીજ એટલે ભાદરવા સુદ બીજ

રામદેવ પીર એટલે કે ભગવાન વિષ્ણુ ના દશઅવતાર પૈકી નો જ એક અવતાર જેણે જન્મ લીધો અને લાખો લોકો ને તાર્યા સાથે સાથે આજે કલયુગ માં પણ પરચા પુરા પાડે છે. ભાદરવા મહિના ની શરૂઆત જ એમના નવલા નોરતા એટલે કે નવરાત્રી થી શરુ થાય છે.

Read more